Sunday, September 25, 2016

બ્રહ્મસત્ર - પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી પ્રવર્ચન - 2

           સ્વામીશ્રીની આપણને પ્રાપ્તિ થઇ છે. તેઓ આપણા જેવા દેખાય છે, પણ હકીકતમાં તેઓ 'અક્ષરબ્રહ્મ સ્વરૂપ' છે તેની આપણને પ્રતીતિ થઇ છે કે અને નથી થઇ તો ક્યારે અને કેવી રીતે થાય ?

           શ્રીજી મહારાજે શિક્ષાપત્રી દ્વારા ગ્રહસ્થ,સાધુ ,આચાર્ય બધાના નિયમો વિષે સ્પસ્ટતા કરી અને બધાને
બધાને આ નિયમો વાંચવાની આજ્ઞા કરી. સાધુને ગ્રહસ્થો, સધવા-વિધવાના નિયમો શા માટે વાંચવા અને ગ્રહસ્થો એ સાધુ અને આચાર્યના નિયમો જાણવાની શા માટે જરૂર છે ?  

          સાધુના પંચ વર્તમાન - નિષ્કામ, નિર્લોભ, નીસ્વાદ, નીસ્નેહ, અને નિર્મોહ પાલન બાબતમાં સ્વામીશ્રી ની કેટલી બધી દ્રઢતા અને ચુસ્તતા છે ?

          પ્રસ્તુત છે પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીના ૫૪ મિનીટ ના પ્રવર્ચનનો વિડીયો:-