Category

Wednesday, August 10, 2022

જગત માં દિવસે દિવસે અશાંતિ વધવાનું કારણ શું ?????????








                       ૬૦ વર્ષ ની ઉંમર પછી આજે  કેટલા લોકો ષઠપુર્તિ ઉજવી 

આધ્યાત્મ માર્ગે આગળ વધે છે??????



વિધ્યા ના બે પ્રકાર છે તેની કેટલા લોકો ને જાણ છે?

રશિયા-અમેરિકા-ચાયના વગેરે દેશો ના લીડરો ફક્ત 
અપરા વિધ્યા શીખ્યા છે, જ્યારે આપણા નરેન્દ્ર મોદી સાહેબ 
પરા વિધ્યા પણ શીખ્યા છે.

અશાંતિ નું મુખ્ય કારણ પરા વિધ્યા 
કોઈપણ  
સ્કૂલ કોલેજ શિખવતુજ નથી  



આ ઘર નથી તમારું - મહેમાન છો પ્રભુના ........

 



પ્રમુખ સ્વામી મહારાજ નું એક અદભૂત પ્રવર્ચન 






આજ સંદર્ભ માં એક સદા યાદ રાખવા જેવુ ભજન 




આરોગ્ય મન નું અને તન નું



મન ના આરોગ્ય માટે શૈલેન્દ્રભાઈ સગપરિયા નું એક મનનીય પ્રવર્ચન 


                    તન નાં આરોગ્ય માટે પાણી વિષે ની  જાણકારી માટે  
                               સાંભળો ડૉક્ટર રાજેશ વર્મા ને