Category

Friday, June 12, 2015

સર્વોપરી શ્રી હરિના અસાધારણ લક્ષણો ૦૯/૧૦ અને ૧૧ ~ લેખ ક્રમાંક : ૪ - ક્રમશ:

    (૦૯) શ્રીજીની આજ્ઞાએ અનેક સ્ત્રી-પુરુષો કળીયુગમાં જ્ઞાન,વૈરાગ્ય અને ભક્તિના ધર્મના માર્ગે ચાલે.      

    (૧૦) શ્રીજીએ ધારણ કરેલ પુષ્પ કે વસ્ત્રના દર્શન કે સ્પર્શ થકી સામાન્ય  માણસને પણ  સમાધિ થાય.  

     (૧૧) શ્રીજીના સ્વરૂપ સબંધી વાર્તાને પરદેશમાં જઈને કોઈ કરે, તે સાંભળનાર મનુષ્યને  અલૌકિકપણું 

              જણાય અને સમાધિ થાય.

      શ્રી હરિના ઉપરના લક્ષણોને પ્રતિપાદન કરતા રસપદ પ્રસંગો સદગુરૂ પૂજ્ય જ્ઞાનજીવન સ્વામીની 
      કથા-વાર્તા દ્વારા સાંભળવા નીચેની લીંક ક્લિક કરો :- 







No comments:

Post a Comment