જીવનમાં જ્ઞાન-વૈરાગ્યના ઉદય અને સત્વ ગુણની વૃદ્ધિ કાજે કથા-વાર્તા-ભજન-કીર્તન નિત્ય કશું સારા વાંચન/શ્રવણ કર્યા પછી મનન/વાગોળવા કાજે આ વેબ-જર્નલમાં
મેં કરેલ નોંધ/લેખન દ્વારા રચાયેલ બ્લોગ એટલે – “મધુ પુંજ”
Category
▼
Sunday, August 18, 2019
નવકાર અને ભક્તામર સ્ત્રોત્ર
🙏🙏 નવકાર અને ભક્તામર સ્ત્રોત્ર 🙏🙏
વિશ્વ વિખ્યાત ભારતીય પાર્શ્વ ગાયિકા ૮૫ વર્ષના પરમ આદરણીય લતા મંગેશકરે ભક્તામર સ્તોત્ર ની ૪૮ ગાથાઓ શુદ્ધ અને સ્પષ્ટ સ્વરૂપે સ્વરબદ્ધ કરી છે તે અહિયાં પ્રસ્તુત કરી છે. આપને વિનમ્ર નિવેદન છે કે આપ આ લીંક ને બુકમાર્ક કરી રાખો. વિભિન્ન માંત્રિક શક્તિ પ્રદાનકારક આ સ્તોત્ર આપની અનુકુળતા મુજબ નિત્ય સવાર ના શ્રવણ કરવાથી આપને અચૂક ફાયદાકારક રહેશે. 🙏🙏
No comments:
Post a Comment