જીવનમાં જ્ઞાન-વૈરાગ્યના ઉદય અને સત્વ ગુણની વૃદ્ધિ કાજે કથા-વાર્તા-ભજન-કીર્તન નિત્ય કશું સારા વાંચન/શ્રવણ કર્યા પછી મનન/વાગોળવા કાજે આ વેબ-જર્નલમાં
મેં કરેલ નોંધ/લેખન દ્વારા રચાયેલ બ્લોગ એટલે – “મધુ પુંજ”
(૪) પૂર્વે બીજા અવતાર ધરીને જીવનું કલ્યાણ કર્યું તથા ચિત્તનો નિરોધ કર્યો, તેવું સામર્થ્ય તો મહારાજે આ વખતે તેમના ભક્ત દ્વારા કરી બતાવ્યું. અવતારીના સેવકના સંકલ્પથી પણ અનંત જીવનું કલ્યાણ થાય.
@@@@@@
શ્રી હરિના ઉપરના લક્ષણોની પ્રતીતિ કરાવતા રસપ્રદ પ્રસંગો, પૂજ્ય સદ-ગુરુ શ્રી જ્ઞાનજીવન સ્વામીના મુખે સાંભળવા, તમારા સ્પીકર્સ ઓન કરો અને નીચેની લીંક ઉપર ક્લિક કરો :-
No comments:
Post a Comment