Wednesday, August 10, 2022
આરોગ્ય મન નું અને તન નું
Friday, April 2, 2021
ચુરમાના લાડુને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજીએ.
ચુરમાના લાડુને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજીએ.
સિદ્ધપુર ના બ્રાહ્મણ ની નાતના ભોજન માટે વર્ષો પહેલાં અમુક ભૂદેવો તો એક દિવસ અગાઉ ઉપવાસ રાખતા.....
શું વધારે લાડવા ખવાય એ માટે? .....
ના,.... ખરો હેતુ શુગર કંટ્રોલનો હતો...,
કે આગલા દિવસે ઉપવાસ કરવાથી
શુગર લેવલ લો જાય તો બીજા દિવસે
લાડવાની ડાયાબેટીક ઇફેક્ટ કાબુમાં રહે!
અને લાડવાનું કમ્પોઝીશન તો જુઓ? 👇👇
લાડવાના કાર્બોહાઇડ્રેટ(ઘઉં),
ફૅટ(ઘી), અને શુગર(ગોળ)ના ગુણો વિષે જાણીને તો આજે હેલ્થ કોન્શીયસ લોકોની આંખો ચાર થઇ જાય.
પણ ખરી ખૂબી લાડવા બનાવવાની રીતમાં છે! Multiple Coated Pellets by Brahmins (MCPB) technique તરીકે સમજીશુ તો ખ્યાલ આવશે.
ઘઉંના લોટ રૂપી કાર્બ ને ઘી ની ફૅટમાં તળવામાં આવે કે જેથી ઘઉંના લોટના કણેકણ(pellets)પર
ઘી નું પડ (coating) થઇ જાય.
પછી તેનો ભૂકો કરીને ગોળ ભેળવવામાં આવે
અને તેની સાથે પણ ઘી ઉમેરવામાં આવે
કે જેથી ગોળની કણી એ કણી ઉપર પણ ઘી નું (second coating) થઇ જાય.
અને પછી વાળેલા ગોળ લાડવા ઉપર ખસખસ નું મુક્ત પડ ચડાવવામાં આવે.ખસખસ ના ઝીણાં ઝીણાં બી સાઈઝ-2 માઈક્રોન (detoxifier) તરીકે કામ કરે છે.
આ દરેકનું સ્ટેપનું આગવું મહત્વ છે.
First line of defence
ખસખસ છેલ્લે લગાવવાનું પણ કારણછે.જયારે ખસખસ લગાડેલ લાડવો શરીરમાં જાય ત્યારે ડાયાબેટીક શુગર સ્પાઇક સામે ખસખસ ફર્સ્ટ લાઈન ઑફ ડીફેન્સ એક્ટીવેટ કરે છે.
તેને કારણે લાડવાની ડી-કમ્પોઝીશન ની પ્રક્રિયા ધીમી પડે, કે જે બ્લડમાં ઘૂસી આવતી શુગર સ્પાઇક સામે રક્ષણ આપે.
ત્યાર બાદ Second line of defence કાર્યરત થાય, જેમાં ઘી મહત્વની ભૂમિકા ભજવે છે.
લોટ અને ગોળ ના કણ જે 3-4 માઈક્રોન થી નાના હોય તેને ધીમાં સાંતળી એના પર કોટીંગ કરેલ તે ઘીનું કામ હવે શરુ થાય છે.
શરીર જયારે લાડવાને ડી-કમ્પોઝ કરવાનું શરુ કરે ત્યારે તેને પહેલાં તો ઘઉં અને ગોળ પર રહેલું ઘી નું કોટીંગ તોડવું પડે, કે જે ધીમી પ્રક્રિયા છે.
તેને કારણે શુગર રીલીઝ થવામાં વાર લાગે કે જે વન્સ અગેઇન બ્લડમાં આવતી શુગર સ્પાઇક સામે રક્ષણ આપે.
Third line of defence.
એકવાર ઘઉં અને ગોળમાંથી શુગર મોલેક્યુલ્સ રિલીઝ થાય ત્યારે થર્ડ લાઈન ઑફ ડીફેન્સ એક્ટીવેટ થાય.
અને એ છે ખસખસ અગેઇન.
આ ખસખસ એક મહામાયા છે.
એ ફક્ત લાડવાની ડી-કમ્પોઝીશન ને જ ધીમું કરે છે એવું નથી. ખસખસ રીલીઝ થયેલાં શુગર મોલિક્યુલ્સ ને બ્લડ સ્ટ્રીમમાં એબ્સોર્બ થવામાં પણ બ્રેક મારે છે.
કે જે વન્સ અગેઇન બ્લડમાં આવતી શુગર સ્પાઇક સામે રક્ષણ આપે છે.
આમ લાડવા બનાવવામાં જે સૂઝબૂઝ આપણા વડીલોએ બતાવી છે તે અદ્ભૂત છે. એટલે જ ત્યારે ડાયાબિટીસ ન હતો.ખાવાના વધું શોખીન સિદ્ધપુરીયા અને હળવદીયા બ્રાહ્મણ, આગલા દિવસ ભુખ્યા રહેતાં ને વધુ જમાઈ જાય તો જમીને નદી એ ન્હાવા પડતાં. આ બંને હકીકત આરોગ્ય વિજ્ઞાન ની દ્રષ્ટીએ કેટલી સાર્થક છે તે આજે સમજાય છે ને? આજ સુધી આપણે જ આપણાં ભૂદેવઓની આ પ્રકારના વર્તન ને સમજ્યા વગર હસી કાઢતાં.
GOOD MORNING 🙏
હર હર મહાદેવ
જય શ્રી કૃષ્ણ 🙏🌹
Tuesday, October 29, 2019
આગ્રાના પેઠા
એસિડિટીમાં ગુણકારી: સફેદ કોળાનો ઉપયોગ કે તેમાંથી બનાવેલા પેઠાનો ઉપયોગ કરવાથી છાતીમાં થતી બળતરાને દૂર કરવામાં મદદરૂપ છે.
(ઋણ સ્વીકાર: મૂળ લેખક: શ્રીલેખા યાજ્ઞિક - સ્વાસ્થ્ય સુધા- મુંબઈ સમાચાર )
Tuesday, October 15, 2019
અંજીર + હરડે + હાર્ટ એટકે + બ્લડ પ્રેસર ( ૪ વિડીયો ક્લીપ્સ )
ગુણકારી અંજીર
હરડે
હાર્ટ એટેક
બ્લડ પ્રેસર
Sunday, August 18, 2019
કિડનીને તંદુરસ્ત રાખવાનો અદ્ભુત ઉપાય.
કિડનીને તંદુરસ્ત રાખવાનો અદ્ભુત ઉપાય.
શ્રી સ્વામિનારાયણ મંદિર અમરોલીના સ્વામીશ્રીની પ્રેરણાથી
RS. 1.00 માં તમારી કિડનીને સાફ કરો
વર્ષો પસાર થઈ રહ્યા છે અને આપણી કિડની મીઠું દૂર કરીને શરીરમાં પ્રવેશતા કોઈપણ અનિચ્છનીય બેક્ટેરિયા તથા રક્તને ફિલ્ટર કરી રહી છે.
લાંબા સમયે મીઠું કિડનીમાં એકઠું થયા કરે છે અને તેને સફાઈ સારવારની જરૂર છે.
આપણે આને સાફ કરવાની દરકાર કરી છે?
અહીં તે માટે સસ્તી અને સરળ રીત પ્રસ્તુત છે.
તાજા લીલા ધાણા (કોથમરી) ની એક જુડી લો અને તેને સાફ કરી મીક્ષરના જારમાં થોડું પાણી નાખી મિક્ષર દ્વારા તેનું જ્યુસ તૈયાર કરો અને એક ગ્લાસ જેટલો આ કોથમીર રસ પી જાઓ...
અને તમે પેશાબ વાટે મીઠું અને અન્ય અશુદ્ધિઓ કિડનીમાંથી બહાર આવતી જોશો.
તમે પોતે તેનો તફાવત પરખી શકશો.
તાજા લીલાં ધાણા CORINNDER કિડની માટે શ્રેષ્ઠ સફાઈ સારવાર તરીકે ઓળખવામાં આવે છે અને શ્રેષ્ઠ દવા છે, વળી તે કુદરતી છે!
કોથમીરનું સેવન આંખ માટે પણ ખુબ ફાયદેમંદ છે, તે તો તમને ખબર જ હશે.
આ પ્રયોગ અઠવાડીએ કમ સે કમ એકવાર સવારે નરણા પેટે (ભૂખ્યા પેટે, કંઈપણ ખાધા પહેલા) કરવો, જ્યૂસને ગાળીને પણ પી શકાય, પણ ગાળ્યા વગર પીવાથી તેમાં રહેલા રેસા ( ફાઈબર) શરીરમાં જમા થયેલ મળને પણ દૂર કરવામાં ખુબ મદદગાર થાય છે
આ જ્યુસમાં નમક, ખાંડ, લીંબુ વગેરે ન નાખવું અને ખુબ શાંતિ થી થોડું થોડું કરીને પીવું
કૃપા કરીને આ માહિતીને અન્ય લોકો સાથે શેર કરો અને રાખો
તમારી કિડની સ્વચ્છ રહે અને ડાયાલીસીસ ના ચક્કરમાં ન પડો તેવી શુભેચ્છા।..
ફક્ત વાંચો નહીં
તમે પોતે કાળજી લો અને નિયમિત આ નાનકડો પ્રયોગ કરો...
🙏🏻 સૌજન્ય 🙏🏻
વેદ આર્યુવેદિક ઇન્ટરનેશનલ પંચકર્મ સેન્ટર તથા ફાર્મસી સાવરકુંડલા અમરેલી જિલ્લો ગુજરાત રાજ્ય
ડૉ બલભદ્ર મહેતા
📲9427888387
કૃપયા આ પોસ્ટમાં કોઈપણ ફેરફાર કર્યા વગર જ SHARE કરજો।..
તમે નિરોગી રહો એ જ અમારી શુભકામના, અને એટલે જ તમને આ મેસેજ મોકલ્યો છે, તો તમે પ્રયોગ કરજો અને આ મેસેજ આગળ જરૂર મોકલજો
🙏🏽🕉🙏🏽🕉🙏🏽🕉🙏🏽🕉🙏🏽
ઘૂંટણ ના દુખાવાનો દેશી ઈલાજ
જેનો ખર્ચ 1 ( એક ) થી 3 ( ત્રણ ) લાખ રૂપિયા થાય છે.
આ માટેનો સસ્તો સારો અને સરળ ઉપાય બાવળનાં બી નો પાવડર હુંફાળા પાણી માં એક ચમચી પાઉડર મિક્સ કરી બપોરે અને રાત્રે જમ્યા પછી લેવાથી દુઃખાવો બિલકુલ દૂર થાય છે.
ઓપરેશન કરાવવાની કોઈ જ જરૂર રહેતી નથી.
૨૦૦ ગ્રામ પેકિંગ પાવડરની કિંમત માત્ર RS. 30.00.
આ આયોજન સ્વસ્તિક જૈન પરીવાર તરફથી કરવામાં આવ્યું છે.
ખાસ સૂચના :
રવિવાર ના દિવસે કોઈ પણ સભ્ય નો સંપર્ક કરવો નહિ.
પાવડર મેળવવા માટેનું સ્થળ:
૧).બ્રિજેશ શાહ
૧૧ બાબેશ્વર સોસાયટી, વરસોડાની ચાલી રામનગર, સાબરમતી
પાઉડર મેળવવાનો સમય.
સવારે : ૮.૩૦ થી ૧૧.૦૦.
૨) સુનીલભાઈ પી. શાહ
૬, ત્રિશલા ફ્લેટ, પંકજ સોસાયટી, ભઠ્ઠા, પાલડી, અમદાવાદ,
૯૮૨૫૩૧૮૨૫૨.
પૂછપરછ માટે ફોન કરવૌ નહી.
પાઉડર મેળવવાનો સમય:-
સાંજે ૦૭:૩૦ થી ૯:૩૦
(પાલડી, વાસણાના વિસ્તારનાંએ સુનીલભાઈનો સંપર્ક કરી શકો છો)
૩). ભાવેશભાઇ શાહ
૨ સુરભી ફ્લેટ્સ, પહેલે માળ, ૧૩ શ્રેણિક સોસાયટી, આંગી ૫ ની પાછળ, જૈન દેરાસર પાસે, નારણપુરા ચાર રસ્તા, નારણપુરા.
૯૮૨૫૭૫૨૩૧૮.
નારણપુરાનાં એરિયાવાળાએ ભાવેશભાઈનો સંપર્ક કરવો.
ફોનનો સમય:-
રાત્રે ૮:૦૦ થી ૧૦:૦૦
પાઉડર મેળવવાનો સમય:-
સવારે ૮:૦૦ થી બપોરે ૧:૦૦ અને
સાંજે ૪:૦૦ થી ૯:૦૦
૪) શ્રી હરેશ ભાઈ આર શાહ
પદમાવતી સ્ટોર , ૧ શ્રીજી દર્શન કોમ્પલેક્ષ, વ્રજધામ મંદીર નજીક, માંજલપુર વડોદરા
૯૪૦૯૧૫૬૪૦૯
૫) શ્રેણિક ભાઈ . પી .શાહ ( રાંધેજા વાળા )
૯ એ ચિંતામણી સોસાયટી
અચેર રોડ સાબરમતી.
પાઉડર મેળવવાનો સમય
સાંજે : ૭ થી ૯
6) BHAVIN RAJENDRA SHAH
RESIDENT ADDRESS
1/23,BAHARI BLDG NO.1,JAKERIYA BUNDER ROAD,NEAR JHAVERI HONDA SERVICE CENTER, COTTONGREEN, MUMBAI-400015
CALLING TIME : 4PM to 8PM
KINDLY COLLECTING MEDICINE BETWEEN :
10AM to 1PM &
5PM to 7PM
8779021922
૭) સંકેત. એમ. શાહ
સિદ્ધાચલ વાત્તિકા ,સાબરમતી કૉલેજ ની જોડે, સાબરમતી , અમદાવાદ.
પાઉડર મેળવવાનો સમય.
સવારે ૯.૩૦ થી ૧૧.૪૫
૭૬૦૦૬૧૮૦૩૭
૮) વિરલ શાહ
સી ૯ & ૧૦ આમ્રપાલી ફ્લેટ.
જુલી એપાર્ટમેન્ટ ની સામે
ચંદ્રમાની હોસ્પિટલ ની સામેની ગલીમાં.
શાહીબાગ. અમદાવાદ.
૮૮૪૯૪૧૪૨૮૦.
( રવિવાર ના દિવસે કોઈ પણ સભ્ય નો સંપર્ક કરવો નહિ.
નમ્ર વિનંતી )
૯) સંસ્કૃતિ ભવન
૮ \ ૧૬૪૩ સુભાષ ચોક , ગોપીપુરા , મૈન રોડ સુરત.
૦૨૬૧ ૨૫૯૯૩૭
૯૩૭૪૭ ૧૮૩૪૫.
૧૦.૦૦ થી ૧.૦૦
૪.૦૦ થી ૯.૦૦
૧૦ ) કિરીટ કુમાર ખારા
૨૧૦ જમનાદાસ બજાજ સ્ટ્રીટ,
૫૦ & ૫૧ લોહિયા માર્કેટ .
કોલકત્તા
૬૨૯૦૪૪૪૩૬૦
૨ થી ૫
૧૧) નિલેશ ખારા
૨૯૮ બકુલ બગું રો
લેન્સડાઉને માર્કેટ
કોલકત્તા
૯૮૩૧૧ ૩૨૦૭૭
સવારે ૮ થી ૧૦.૩૦
૧૨). ચિરાગ શાહ
જીગર એન્ટરપ્રાઈઝ
૨૦૯, બીજે માળે,
બરોડા હાઉસ કોમ્પલેક્સ,
વરાછા રોડ,
સુરત -૬
૮૧૬૦૩૬૪૨૭૦
સવારે :
૦૯:૦૦ થી ૦૧:૩૦
સાજે
૦૪:૦૦ થી ૦૭:૩૦
૧૩) રાજેશ શાહ ૨ એ \ ૧૩૦૪,પેરેડાઇઝ હેઈટ્સ (મ્હાડા ટાવર ) ,ચિકુવડી, બોરિવલીવેસ્ટ મુંબઈ.
સમય સવારે 10 થી 12
૮૧૦૮૪૦૧૬૭૭
ગોડીજી દેરાસર
પાયધૂની
સમય બાપોરે ૧ થી ૪
કૉલિંગ સમય સાંજે 4 થી 6
14)M/s ગ્લોબ ઈમ્પૅક્સ
મી. વિપુલ મીડિયા (મેહતા )
1,પોર્ટુગીસ ચર્ચ સ્ટ્રીટ,1માળે, બારા બઝાર, કોલકાતા -700001
9051381999
સમય 2pm થી 5pm
15)આશાબેન મીડિયા (મેહતા)
63/D,ચક્રબેરિયા રોડ (નોર્થ ),1 માળે, સ્વામિનારાયણ મંદિરની બાજુમાં, કોલકાતા - 700020
8777015822/9883366555
સમય 6 pm થી 8 pm
16) ભાવનગર માટે સંપર્ક કરો.
તુષાર શાહ
બી-18, વશુંધરા ફ્લેટ,
શ્રીમાળી બ્રાહ્મણ બોર્ડીંગ સામે,
ડોન ચોક, ભાવનગર.
મોબાઈલ નંબર
૯૪૨૮૯૯૫૫૭૭
પાવડર મેળવવા નો સમય
૭ થી ૯ રાત્રે.
ખાસ સુચના :
કોઈ પણ સાધુ સાધ્વીજી ભગવંતોને વહોરાવો હોય તો કોઈ પણ ચાર્જ લેવાશે નહિ પણ એ ભગવંતોનું નામ અને ક્યાં સમુદાયનાં છે એ જણાવવું જરુરી છે.
સેવાનું કામ છે.
આ માહિતી આગળ ફોરવર્ડ કરશો.
જેથી કોઈ મોટા. ખર્ચથી બચી શકે.
