જીવનમાં જ્ઞાન-વૈરાગ્યના ઉદય અને સત્વ ગુણની વૃદ્ધિ કાજે કથા-વાર્તા-ભજન-કીર્તન નિત્ય કશું સારા વાંચન/શ્રવણ કર્યા પછી મનન/વાગોળવા કાજે આ વેબ-જર્નલમાં
મેં કરેલ નોંધ/લેખન દ્વારા રચાયેલ બ્લોગ એટલે – “મધુ પુંજ”
શ્રીજી મહારાજ આજે પણ સંત સ્વરૂપે પ્રગટ છે - વ્યાખ્યાન માળાનો મણકો : ૬
જેવું શ્રીજી મહારાજનું વ્યક્તિત્વ હતું, એવું જ આજે પ્રમુખ સ્વામી દ્વારા આપણને દેખાય છે. મહારાજના જીવનમાં જે જે ગુણોના દર્શન આપણને થતા અને થાય છે, તેવાજ ગુણોનું દર્શન આજે આપણને પ્રમખ સ્વામીના જીવનમાં પણ થાય છે. જેવા શ્રીજી મહારાજથી કાર્યો થતા, તેવા આજે પ્રમુખ સ્વામી દ્વારા પણ થાય છે. આ વાતની પ્રતીતિ કરાવતા કેટલાક યાદગાર પ્રસંગોને સાંભળીયે પુ. જ્ઞાનવત્સલ સ્વામીના છટ્ઠા દિવસના પ્રવર્ચન દ્વારા.
આપના સ્પીકર્સ/હેડફોન ઓન કરો અને નીચેના પ્લયેરના બટન પર ક્લિક કરો
No comments:
Post a Comment