જીવનમાં જ્ઞાન-વૈરાગ્યના ઉદય અને સત્વ ગુણની વૃદ્ધિ કાજે કથા-વાર્તા-ભજન-કીર્તન નિત્ય કશું સારા વાંચન/શ્રવણ કર્યા પછી મનન/વાગોળવા કાજે આ વેબ-જર્નલમાં
મેં કરેલ નોંધ/લેખન દ્વારા રચાયેલ બ્લોગ એટલે – “મધુ પુંજ”
શ્રીજી મહારાજ આજે પણ સંત સ્વરૂપે પ્રગટ છે - વ્યાખ્યાન માળાનો મણકો : ૭
"ભગવાને જે જે સ્થાનકને વિષે જે જે લીલા કરી હોય તે સર્વે સંભારી રાખવી. તે શા સારું જે કદાપી અંત સમયે એ પ્રસંગ યાદ આવી જાય અથવા એ ઉત્સવમાં સાધુ, બ્રહ્મચારી, પાર્ષદ, હરિભક્તને મળ્યા હોઈએ કે સેવા કરી હોય તે યાદ આવી જાય તો એના યોગે કરીને ભગવાનની મૂર્તિ પણ સાંભરી આવે અને એ જીવ મોટી પદવીને મેળવી ભગવાન ના ધામને પામે છે." - વચનામૃત : ગઢડા પ્રથમ ૩: લીલાચરિત્ર સંભારી રાખવાનું
"પોતાના ઇષ્ટદેવે જે ચરિત્ર કર્યા હોય એ ચરિત્રમાં ધર્મ-જ્ઞાન-વૈરાગ્ય અને ભક્તિ સેહ્જે આવી જાય. માટે એ ચરિત્રનું પાન કરીએ તો આપણામાં પણ ધર્મ-જ્ઞાન-વૈરાગ્ય અને ભક્તિ દૃઢ થાય. અને ક્યારેક તો ભગવાન અને સંત અસુરોને મોહ પમાડવા માટે પણ એવા ચરિત્રો કરે - એકદમ મનુષ્ય ભાવ દેખાડે. મહારાજે એવા ૧૮ ચરિત્રો કર્યા છે. પણ ભગવાન અને સંતની દરેક ક્રિયા તો કલ્યાણકારી જ છે."
- વચનામૃત : ગઢડા મધ્ય ૫૮: સંપ્રદાયની પુષ્ટિનું
પ્રસ્તુત છે પૂ.જ્ઞાનવત્સલ સ્વામીના લંડન ખાતેના ૭ માં અને આખરી દિવસનું પ્રવર્ચન. આપના સ્પીકર્સ/હેડફોન ઓન કરો અને નીચેના પ્લયેરના બટન પર ક્લિક કરો :-
No comments:
Post a Comment