Wednesday, May 20, 2015

પારિવારિક એકતા - પુ.નારાયણમુની સ્વામી, પ્રવર્ચન ભાગ-૨

   પૂજ્ય નારાયણમુની સ્વામી

 

* જીવનનું કોઈ એવું દુ:ખ નથી કે જેને સુખ અને શાંતિમાં ફેરવી ના શકાય. શોક ને શ્લોકત્વ કેવી રીતે કરવો,    આ વાત આપણને રામાયણમાંથી  શીખવા મળે છે.     


* દશરથના સુખી-વૈભવી ઘરમાં મંથરાની પ્રેરણાથી કૈકઈ એ પ્રશ્ન ઉભો કર્યો. રામને વનવાસ મળ્યો, પણ          રામ તો સહજ આનંદ નીધાનું હતા. એટલે તેમને આ પ્રશ્નની કોઈ અસર ના થઇ.


* કોણ સાચું છે, તેને બદલે શું સાચું છે - મતલબ કે શું કરવું; શું કરવાથી પ્રશ્નનો ઉકેલ આવે તે  વિચાર,              સમઝણ જરૂરી છે.    


* પ્રસ્તુત છે 'પારિવારિક એકતા' પ્રવર્ચન સીરીઝ નો ભાગ : ૨




 



No comments:

Post a Comment