Saturday, October 3, 2015

શ્રીજી મહારાજ આજે પણ સંત સ્વરૂપે પ્રગટ છે - વ્યાખ્યાન માળાનો મણકો : ૬



જેવું શ્રીજી મહારાજનું વ્યક્તિત્વ હતું, એવું જ આજે પ્રમુખ સ્વામી દ્વારા આપણને દેખાય છે. મહારાજના જીવનમાં જે જે ગુણોના દર્શન આપણને થતા અને થાય છે, તેવાજ ગુણોનું દર્શન આજે આપણને પ્રમખ સ્વામીના જીવનમાં પણ થાય છે. જેવા શ્રીજી મહારાજથી કાર્યો થતા, તેવા આજે પ્રમુખ સ્વામી દ્વારા પણ થાય છે. આ વાતની પ્રતીતિ કરાવતા કેટલાક યાદગાર પ્રસંગોને સાંભળીયે  પુ. જ્ઞાનવત્સલ સ્વામીના છટ્ઠા દિવસના પ્રવર્ચન દ્વારા.

    

     આપના સ્પીકર્સ/હેડફોન ઓન કરો અને નીચેના પ્લયેરના બટન પર ક્લિક કરો 


                       

            અથવા નીચેની લીંક ક્લિક કરો અગર આપના બ્રાઉજરમાં કોપી/પેસ્ટ કરો :-   

                                          http://yourlisten.com/ykshah/day-6-at-london

No comments:

Post a Comment