Wednesday, October 21, 2015

શ્રીજી મહારાજ આજે પણ સંત સ્વરૂપે પ્રગટ છે - વ્યાખ્યાન માળાનો મણકો : ૭


"ભગવાને જે જે સ્થાનકને વિષે જે જે લીલા કરી હોય તે સર્વે સંભારી રાખવી. તે શા સારું
જે કદાપી અંત સમયે એ પ્રસંગ યાદ આવી જાય અથવા એ ઉત્સવમાં સાધુ, બ્રહ્મચારી,
પાર્ષદ, હરિભક્તને મળ્યા હોઈએ કે સેવા કરી હોય તે યાદ આવી જાય તો એના યોગે
કરીને ભગવાનની મૂર્તિ પણ સાંભરી આવે અને એ જીવ મોટી પદવીને મેળવી ભગવાન
ના  ધામને પામે છે."
                                   - વચનામૃત : ગઢડા પ્રથમ ૩: લીલાચરિત્ર સંભારી રાખવાનું


"પોતાના ઇષ્ટદેવે જે ચરિત્ર કર્યા હોય એ ચરિત્રમાં ધર્મ-જ્ઞાન-વૈરાગ્ય અને ભક્તિ સેહ્જે
આવી જાય. માટે એ ચરિત્રનું પાન કરીએ તો આપણામાં પણ ધર્મ-જ્ઞાન-વૈરાગ્ય અને
ભક્તિ દૃઢ થાય. અને ક્યારેક તો ભગવાન અને સંત અસુરોને મોહ પમાડવા માટે પણ
એવા ચરિત્રો કરે - એકદમ મનુષ્ય ભાવ દેખાડે. મહારાજે એવા ૧૮ ચરિત્રો કર્યા છે.
પણ ભગવાન અને સંતની દરેક ક્રિયા તો કલ્યાણકારી જ છે."
                               
                                    - વચનામૃત : ગઢડા મધ્ય ૫૮: સંપ્રદાયની પુષ્ટિનું


 પ્રસ્તુત છે પૂ.જ્ઞાનવત્સલ સ્વામીના લંડન ખાતેના ૭ માં અને આખરી દિવસનું પ્રવર્ચન.        આપના સ્પીકર્સ/હેડફોન ઓન કરો અને નીચેના પ્લયેરના બટન પર ક્લિક કરો :-






            અથવા નીચેની લીંક ક્લિક કરો અગર આપના બ્રાઉજરમાં કોપી/પેસ્ટ કરો :-                                                    

                           http://yourlisten.com/ykshah/day-7-at-london

No comments:

Post a Comment