Monday, October 10, 2016

બ્રહ્મસત્ર - પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી પ્રવર્ચન - 3

(૧) પ્રાપ્તિ - પ્રતીતિ ઉપરાંત અનુભતી પણ અત્યંત જરૂરી છે.
(૨) અનુભતી એટલે શું ? જયારે સત્પુરુષના ગુંણ આપણામાં આવવાની શરૂઆત થાય તે.
(૩) સત્પુરુષના ગુણ જીવનમાં ઉતારવા સહેલા નથી પણ એક ચેલેન્જ - પડકાર છે,
(૪) સત્પુરુષના ગુણ ક્યારે અને કોને આવે ? પ્રથમ ના ૬૭ માં વચનામૃત માં મહારાજે કહ્યું છે કે, જયારે
      સત્પુરુષ સમર્થ છે, એને બધા માને છે, અને સત્પુરુષનો આટલો બધો પ્રભાવ છે  એમ ગુણ લે અને હું
     અસમર્થ છું મને કોઈ પૂછતું નથી કે મારો કોઈ પ્રભાવ નથી એમ પોતાનો અવગુણ પરોઠે. એમ આગળ
     જતા જતા સત્પુરુષનો ગુણ લેતો જાય અને પોતાની ક્ષતિઓ જોતો જાય તો સત્પુરુષના ગુણ આપો આપ
     આવે.
(૫)  મધ્યના ૨૨ માં વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું છે કે જેટલો ભગવાનનો પ્રતાપ એટલોજ સંતનો                       પ્રતાપ.
(૬)  સત્પુરુષ અંતર્યામી શક્તિ રૂપે બધુજ જાણે - કોઈના મનમાંનો નાનામાં નાનો વિચાર પણ પકડી પાડે.

        પ્રસ્તુત છે સ્વામીશ્રીના અદભુત પ્રસંગો વર્ણવતા પૂજ્ય બ્રહમવિહારી સ્વામીના પ્રવર્ચનનો
        ૪૭ મિનીટ નો વિડીયો :-

  

No comments:

Post a Comment