Thursday, April 1, 2021

સંસ્કાર વિના નું ભણતર શું કામ નું ?


સંસ્કાર વિહીન ભણતર શું કામનું ???




ઉપરના પ્રવર્ચન દ્વારા જાણ્યું કે અત્યારે સ્કૂલ - કોલેજો - મહાશાળાઓ માં અપાતું શિક્ષણ કેવળ "બુદ્ધિલક્ષી" છે. માણસ જ માણસ નો દુશ્મન બનતો જાય છે. દરેક બુદ્ધિજીવી સમાજ માં પોતાના થી ઓછી ક્ષમતા વાળા ઉપર એક યા બીજી રીતે અત્યાચાર કરી રહ્યો છે. તેનું એક માત્ર કારણ છે - મનુષ્ય જીવન માં "સંસ્કાર" નો અભાવ. 

સ્કૂલ કોલેજો માં તે અપાતું નથી. માં બાપ પાસે યા તો સમય નથી કે પછી કહેવત મુજબ "કૂવા માં હોય તો બેડાં માં આવેને?" જેવી પરિસ્થિતી છે.

આપણા ઈન્ડિયા માં સદનશીબે સંત મહાત્માઓ દ્વારા - મંદિરો અને ગુરુદ્વારાઓ માં "સત્સંગ મંડળો" ચાલી રહ્યા છે. જરૂર છે તેનો લાભ લેવાની.




 

 

No comments:

Post a Comment