ધન ના ઢગલા
'નો કરવા જેવા ધંધા' કરવામાં જિંદગી ના અમૂલ્ય વરસો વેડફયા
અને હવે આવ્યું 'કોરોના'
ફાઇવ સ્ટાર હોટેલ રેસ્ટોરાં ના ભોજન થયા બંધ
દેશ વિદેશ ની રખડપટ્ટી ની સહેલગાઓ પણ થઈ બંધ
લગ્નસરા અને સાલગિરાઓના વૈભવી સમારંભો પણ થયા બંધ
હવે કરવું શું આ ધન ના ઢગલાઓનું????
રાત દિવસ સતાવતા આ પ્રશ્ને આવ્યું
ડી પ્રે શ ન
****************************************
માટે જ આજથી ૨૫૦ વર્ષો પૂર્વે ભગવાન
શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રી માં તેમના આશ્રિતો ને આવક નો
દસમો ભાગ 'ધર્માદો' આપીને ઘરમાં આવતા
ધન ની શુદ્ધિ કરવાનો આદેશ આપેલ
અને
જીવન માં દરેક ક્ષેત્રે સંયમ અને વિવેક રહે તે માટે
બ્રહ્મસ્વરૂપ શ્રી યોગીજી મહારાજે અઠવાડિક સત્સંગ સભાઓ
ચાલુ કરીને અઢાર હજાર રૂપિયા નો નફો જતો કરીને પણ
સત્સંગ સભામાં હાજરી આપવા નો આગ્રહ રાખેલ.
No comments:
Post a Comment