Monday, September 21, 2015

શ્રીજી મહારાજ આજે પણ સંત સ્વરૂપે પ્રગટ છે - વ્યાખ્યાન માળાનો મણકો : ૫


    (૧)મહારાજના સમયમાં જેવો ભક્ત સમાજ હતો તેવો અદ્દ્લ ભક્ત સમાજ 

    આજે પ્રમુખસ્વામીના સાનિધ્યમાં રેહેલા હરિભક્તોમાં જણાય છે. 


   (૨) મહારાજના સમયમાં કશીજ અપેક્ષા રાખ્યા વગર સર્વસ્વ અર્પણ કરી 

     દેનાર ભક્તો જેવા આજે પણ હરિભક્તો પ્રમુખ સ્વામીના આશ્રિતોમાં જણાય છે.


  (૩) રૂડાભાઈ મહારાજની રૂચી સમજી પોતાના બળદની જોડ ગઢડા મંદિર 

     નિર્માણ દરમ્યાન આપી ના શક્યા. મહારાજના સ્વધામ ગમન પછી આ વાત 

     નો તેમને ખુબજ રંજ થયો. પછી રઘુવીરજી મહારાજને મળી પ્રાયસ્ચીત રૂપે 

     ૧૨ બળદની જોડી વડતાલ મંદિરમાં અર્પણ કરી ત્યારે તેમની ભેટના સ્વીકાર 

     મહારાજે સ્વપ્નમાં દર્શન આપી કર્યો. તેમ છતાં રૂડાભાઈને મનમાં શાંતિ 

     ના થઇ. એટલે દર વરસે તેમના વારસદારો વરતાલ મંદિરમાં એક જોડ બળદ 

     આપે તેવું વીલમાં લખીને ગયા. તે મુજબ તેમની છ પેઢી સુધી વડતાલ 

     મંદિરમાં દર વરસે બળદની જોડી આપતા રહ્યા. તેમની છઠ્ઠી પેઢીએ 

     બળદની જોડની રાસ સ્વામીશ્રીને હાથમાં આપી ત્યારે બોલ્યા કે આજે 

     રૂડાભાઈના આત્માને જરૂર શાંતિ થઇ હશે !

                 આવાજ બીજા રસપ્રદ પ્રસંગોનું પાન કરીએ લંડન ખાતેની પારાયણના 

                                      પાંચમાં દિવસના પ્રવર્ચન દ્વારા:-




  



No comments:

Post a Comment