Monday, October 8, 2018

વાહ મારા શ્રીજી મહારાજ, પ્રમુખ સ્વામી અને વાહ મારો સત્સંગ જેનાથી ધન્ય થયું મારું જીવન

ઇસવીસન ૧૭૯૩ માં કૈલાશ માનસરોવર ના કિનારે  અગિયાર  વર્ષના બાળ નીલકંઠવરણી એ શિયાળાની થીજાવી દેતી ઠંડી માં ધ્યાન ધરેલ 

અને 

જે સ્થળે બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રમુખસ્વામી મહારાજ (૧૯૨૧ ~૨૦૧૬)ના અસ્થી નું વિસર્જન કરાયેલ છે તે સ્થળે 

શૂન્ય ડીગ્રી તાપમાન માં પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામી એ ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૮ ના સ્થાનિક સમય ૨ વાગે સ્થાનિક બૌધ ભિક્ષુઓ, ચાયના ના શુભેચ્છકો અને તિબેટી યાત્રાળુઓ ની હાજરી માં  સંપ્રદાય ની પ્રથા મુજબ કાયમી સ્મૃતિ રૂપે ચરણાવિંદ પધરાવ્યાને નિહાળીએ તસ્વીરો દ્વારા :-











વિશેષ નોંધ : શૂન્ય ડીગ્રી તાપમાન માં પણ નિયમ ધર્મ નું ચુસ્ત  પાલન કરતા બી એ પી એસ ના બન્ને સંતો એ ફક્ત બે જ વસ્ત્રો ધોતી અને ઉપરણી શિવાય અન્ય કોઈ વસ્ત્ર કે ઠંડી થી બચવા માથા ઉપર ટોપી પણ ધારણ કરી નથી. 

કોટી કોટી  વંદન અમારા પ્રમુખ સ્વામી ના પગલે પગલે ચાલનારા બી એ પી એસ ના બધાજ સંતો ને .















No comments:

Post a Comment