Saturday, October 13, 2018

ભક્તિ

BAPS Swaminarayan 

સંસ્થા નાં મહિલા હરિભક્તો ની કેવી અનન્ય ભક્તિ હોય છે તેનાં દર્શન આ તલ નાં બનાવેલ હારમાં થાય છે.

મહંત સ્વામી મહારાજની ૮૫  મી જન્મ જયંતિ નિમિતે તળાજા ક્ષેત્રના બહેનો એ દિવસ રાત સ્વામિનારાયણ મહા મંત્રના રટણ સાથે એક એક તલ ને દોરામાં પરોવી  સેર ૧૧૨૧ નો 5 ફૂટ લાંબો સફેદ અને કાળા તલ નો હાર બનાવ્યો.

ધન્ય છે તેઓ ની ભક્તિને...




No comments:

Post a Comment