ભક્તિ
BAPS Swaminarayan
સંસ્થા નાં મહિલા હરિભક્તો ની કેવી અનન્ય ભક્તિ હોય છે તેનાં દર્શન આ તલ નાં બનાવેલ હારમાં થાય છે.
મહંત સ્વામી મહારાજની ૮૫ મી જન્મ જયંતિ નિમિતે તળાજા ક્ષેત્રના બહેનો એ દિવસ રાત સ્વામિનારાયણ મહા મંત્રના રટણ સાથે એક એક તલ ને દોરામાં પરોવી સેર ૧૧૨૧ નો 5 ફૂટ લાંબો સફેદ અને કાળા તલ નો હાર બનાવ્યો.
ધન્ય છે તેઓ ની ભક્તિને...
No comments:
Post a Comment