Saturday, August 17, 2019

એક સરસ મઝાની બોધ કથા

ધાયેલો જ સમજે છે.. તું એને (ખોટે ખોટે) છોડવાનું નાટક કર.."


કુંભારે તેમ જ કર્યું, ને તેના આશ્ચર્ય વચ્ચે હવે ત્રીજો ગધેડો ટેસથી ચાલવા લાગ્યો..!!!


💢


એ ત્રીજા ગધેડાને રોકનાર, અટકાવનાર શું હતું ?


- શું એની પાસે તક નહોતી ?

- શું એની પાસે (ચાલવા માટે) માર્ગ નહોતો ?

- શું તેની સામે (મુક્તતાથી ચાલતા અન્ય બે ગધેડાઓનું) ઉદાહરણ નહોતું ?

- શક્તિ નહોતી ?

- સપોર્ટ નહોતો ? (એનો માલિક એને ચલાવવા માટે રીતસર ધક્કા મારતો હતો !!)

.

.

બધું જ હતું..


તો પછી,

એને ચાલવાથી શું/કોણ રોકતું હતું ?


મિત્રો,

આપણી સાથે પણ એ ત્રીજા ગધેડા જેવું જ બનતું હોય છે..


આપણે (કાલ્પનિક રીતે) આપણી સાવ ખોટી શરમ, સંકોચ, ક્ષોભ અને કુંઠિત મનોવૃત્તિના કાલ્પનિક દોરડાથી બંધાયેલા હોઈએ છીએ..


- મને સંકોચ થાય છે..

- મને શરમ આવે છે..

- મને તક નથી મળતી..

- મને કોઈ સપોર્ટ નથી મળતો..

- મને માર્ગ નથી મળતો..

- મારાથી આ નથી થઈ શકે 

મને કોઈ પૂછતું નથી.

મને કોઈ રાખતું નથી.

મને કોઈ હોદ્દા આપતું નથી.

તેમ..

વગેરે.. વગેરે..


આ બધાં આપણને ફોગટના બાંધી રાખતાં દોરડાઓ છે..


આપણે આપણાં મનમાં જ કાલ્પનિક રીતે ઉભી કરેલી આવી બંધનવૃત્તિ થી છૂટવાની જરૂર છે..


જેને ઉડવું છે - એને આકાશ મળી રહે છે..


જેને ગાવું છે - એને ગીત મળી રહે છે..


જેને ચાલવું છે - એને દિશા મળી જ રહે છે..

No comments:

Post a Comment