Saturday, May 2, 2015

કર્મ નો સિદ્ધાંત - હીરાભાઈ ઠક્કર - પ્રવર્ચન ભાગ ૭, ૮ અને ૯










વિશેષ નોંધ :-  ૯/૨૦  પ્રવર્ચનમાં  શ્રી હીરાભાઈ ઠક્કરે “વેદાંત”ના આધારે કરેલ મોક્ષની  સમજણ, ભગવાન સ્વામીનારાયણને અસ્વીકાર્ય છે. મોક્ષ પામવાની સાચી રીત ભગવાન સ્વામિનારાયણે વચનામૃત વરતાલ પ્રકરણ -૧૦ અને આ બ્લોગ ઉપર તારીખ ૨૭ -૪ -૨૦૧૫ની પોસ્ટ દ્વારા આપવામાં આવેલ છે. શુષ્ક વેદાન્તી ના  “અહમ બ્રહ્માસ્મિ” મતને પણ ભગવાન સ્વામિનારયણે અમાન્ય રાખ્યો છે. અને દરેક જીવને અક્ષરબ્રહ્મની ઉપાસના કરી “બ્રહ્મરૂપ” થઇ પરબ્રહ્મની સેવામાં જોડાઈને જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ પામવાનો ઉપદેશ આપેલ છે.  

 

  

  


 




No comments:

Post a Comment